અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે?

અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે? * મુળભુત તત્વને સમજવું છે એટલે. * અભ્યાસ એટલે નિયમિતતા અને નિત્યપણૂ.અભ્યાસ દ્રારા જે છે તેમા છે પણૂ લાવવું અને જેમાં છે પણૂ નથી તેમાંથી છે પણૂ ટાળાવુ. * અભ્યાસથી સર્જેલી માયા અભ્યાસથી ટાળી શકાય છે.

વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે?

વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે? * ઇચ્છાશક્તિ *ક્રિયાશક્તિ અને * અજ્ઞાનશક્તિ -આ બધી શક્તિઓ પરસ્પર અવલંબિત છે અને તેના મિશ્રણપણાથી સર્જન થાય છેતેમાં પરમાત્માનો સહયોગ અનિવાર્ય છે કોઈ એક શક્તિ કે ચારે ય શક્તિ પરમાત્માની ગેરહાજરીમાં કામ કરી શકતી નથી. -ભગવાન સત્તા અને સ્મૃતિ સાથે ચારે ય શક્તિઓમાં અંશાત્મક રીતે પ્રવેશ કરે છે એટલે તે કાર્યરત બને છે.

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ?

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ? * અંતપ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અથવા * અજ્ઞાનના પડળ ખસી જાય ત્યારે.

ઋણાનુંબંધમાંથી છુટવાનો ઉપાય?

ઋણાનુંબંધમાંથી છુટવાનો ઉપાય? * લેણદારની સેવા કરવી,લેણદારને શિખામણના અપાય,લેણદાર કહે તેમ કરવું લેણદારની સાથે કામ લેતી વેળા વ્યક્તિભાવ વચમાં ન લાવવો.

ઉપાધિ કયારે ટળે ?

ઉપાધિ કયારે ટળે ? * નામ-રુપને વિચારના કેદ્રમાંથી બાદ કરે ત્યારે. * શરીર સહિત આ જગતમાં જે કાંઇ છે તે ભગવાનનું છે એવો નિશ્ચય થાય તો ઉપાધી ન થાય. * બધું ભગવાનનું છે અને ભગવાનની ઇચ્છાથી થાય રર્હ્યુ છે એમ સમજી વર્તવું. ઉપાધિ રહિત થવા માટેનો આ કિમીયો છે.

શેનું સ્મરણ રાખવું?

શેનું સ્મરણ રાખવું? *મુળ સ્વરુપનુ,હું કોણ છુ તેનુ. *સ્વભાવનું.

સૌથી શ્રેષ્ટ શોધ કઈ ?

સૌથી શ્રેષ્ટ શોધ કઈ ? * પરમ તત્વની. -પરમાત્માની ખરેખર શોધ કરવાની નથી,પણ પરમાત્માના ગુણધર્મ,સત્તા અને સ્મુતિનો નિત્ય-નિરંતર અનુભવ કરવાનો છે.આ અનુભવમાં સકલ અનુભવો સમાવિષ્ટ થઈ જાય છે. * હુ કોણ છુ અથવા પોતાપણૂ નક્કી કરવ માટેની શોધને પણ શ્રેષ્ટ શોધમાં સ્થાન આપી શકાય. જે શોધને બાહ્યજગત સાથે નહિ પણ આંતરસુષ્ટિના અસ્તિત્વ સાથે સંબંધ છે.

શ્રેષ્ઠ દીક્ષા કોને કહેવાય?

શ્રેષ્ઠ દીક્ષા કોને કહેવાય? *પોતાના પણાનો ભાવ છુટે તેને. *પરમાત્મા સાથે સંયોગ. *સાંસારિક પદાર્થો પરથી મન ઊઠાવી લઈ ભગવતતત્વમાં તેનો લય કરવાનો દઢ સંકલ્પ.

ઉપાધીનું મુળ શું?સંશય અને વાદવિવાદનું મુળ કયું? *માન્યતા.

પંચ પ્રાણ અને તેના કાર્યો કયાં?

*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors