અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે?

અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે? * મુળભુત તત્વને સમજવું છે એટલે. * અભ્યાસ એટલે નિયમિતતા અને નિત્યપણૂ.અભ્યાસ દ્રારા જે છે તેમા છે પણૂ લાવવું અને જેમાં છે પણૂ નથી તેમાંથી છે પણૂ ટાળાવુ. * અભ્યાસથી સર્જેલી માયા અભ્યાસથી ટાળી શકાય છે.

વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે?

વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે? * ઇચ્છાશક્તિ *ક્રિયાશક્તિ અને * અજ્ઞાનશક્તિ -આ બધી શક્તિઓ પરસ્પર અવલંબિત છે અને તેના મિશ્રણપણાથી સર્જન થાય છેતેમાં પરમાત્માનો સહયોગ અનિવાર્ય છે કોઈ એક શક્તિ કે ચારે ય શક્તિ પરમાત્માની ગેરહાજરીમાં કામ કરી શકતી નથી. -ભગવાન સત્તા અને સ્મૃતિ સાથે ચારે ય શક્તિઓમાં અંશાત્મક રીતે પ્રવેશ કરે છે એટલે તે કાર્યરત બને છે.

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ?

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ? * અંતપ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અથવા * અજ્ઞાનના પડળ ખસી જાય ત્યારે.

નૈનિતાલ-ઉત્તરાખંડ -ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

નૈનિતાલ-ઉત્તરાખંડ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે. ભારતીય પુરાણ કથાઓમાં પણ નૈનિતાલનો ઉલ્લેખ મળી આવે છે અત્રિ, પુલસ્ત્ય અને પુલાહ નામના ઋષિઓ આ સ્થળે આવ્યાં, જ્યારે શિવજી દેવીના ક્ષતિગ્રસ્ત શરીરના અંગો ને લઈ જતાં હતાં. જ્યાં સતીની આંખો (નયન) જયા પડી તે સ્થાન એ નૈનિતાલ અર્થાત આંખનુમ્ તલાવ. ૧૮૮૦માં નાશ પામેલ નૈના દેવી મંદિરને ફરી બાંધવામાં આવ્યું […]

સ્નો વેલી-કાશ્મીર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

સ્નો વેલી-કાશ્મીર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સ્નો વેલી, કાશ્મીર ભારતમાં શ્રેષ્ઠ કુદરતી સ્થળો વિશે વાત કરતી વખતે આપણે કાશ્મીરને કેવી રીતે અવગણી શકીએ? પૃથ્વી પરનું આ પ્રાકૃતિક સ્વર્ગ ભારતમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. કારાકોરમ રેન્જ અને પીર પંજાલ રેન્જ વચ્ચે ભવ્ય રીતે ફેલાયેલું, કાશ્મીર એક શાશ્વત સુંદર સ્થળ છે જેમાં ઘણી બધી વસ્તુઓ ઓફર કરવામાં આવે છે. ફરવા જવાથી લઈને તેની નૈસર્ગિક સુંદરતાની પ્રશંસા કરવા અને સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સુધી, ભારતમાં આ સ્થાન પ્રકૃતિની ગોદમાં ધૂમ મચાવવા માટે એક અંતિમ પસંદગી છે. કાશ્મીરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ […]

મનાલી-હિમાચલ પ્રદેશ -ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

મનાલી-હિમાચલ પ્રદેશ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.નાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે “મનુનું ઘર”. સ્કીઈઁગ, હાઈકીઁગ, પર્વતારોહણ, પૅરાગ્લાઈડીઁગ, તરાપાવિહાર (રાફ્ટીંગ), કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવા સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે.મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મંદિરો અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે. ૧૯૬૯માં બંધાયેલ અહીંનું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ […]

ઋણાનુંબંધમાંથી છુટવાનો ઉપાય?

ઋણાનુંબંધમાંથી છુટવાનો ઉપાય? * લેણદારની સેવા કરવી,લેણદારને શિખામણના અપાય,લેણદાર કહે તેમ કરવું લેણદારની સાથે કામ લેતી વેળા વ્યક્તિભાવ વચમાં ન લાવવો.

શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ જિલ્લા આવેલા છે. આ જિલ્લો કાશ્મીર ખીણની મધ્યમાં જેલમ નદીની બંને બાજુ પથરાયેલો છે.સરોવરો, નિર્મળ ઝરણાં, હરિયાળી વનરાજિ, ભવ્ય વૃક્ષો અને ઉન્નત ગિરિશૃંગોથી બનેલી મોતીમાળામાં મઢેલા પન્ના જેવું જણાય છે સિંધુની ખીણનું રક્ષણ કરતો હોય એવો 5,071 મીટરની ઊંચાઈ ધરાવતો હરમુખ પર્વત આ જિલ્લાની પૂર્વમાં આવેલો છે. દક્ષિણ તરફ આવેલા મહાદેવ પર્વત પરથી આખું શ્રીનગર શહેર નજરે પડે છે. ઉત્તર […]

શિલોંગ-મેઘાલય -ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

શિલોંગ-મેઘાલય -ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ “વાદળોનું નિવાસ” છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું ‘શિલોંગ પીક’ સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. ભારત દર વર્ષે પોતાનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજે છે? વિશ્વના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઇવેન્ટ માટે ઉમટી પડે છે.શિલોંગને પૂર્વના સ્કોટલેન્ડ તરીકે તેવુ ઉપનામ આપવામાં આવેલ છે શિલોંગ એ નિઃશંકપણે ભારતના […]

ઉપાધિ કયારે ટળે ?

ઉપાધિ કયારે ટળે ? * નામ-રુપને વિચારના કેદ્રમાંથી બાદ કરે ત્યારે. * શરીર સહિત આ જગતમાં જે કાંઇ છે તે ભગવાનનું છે એવો નિશ્ચય થાય તો ઉપાધી ન થાય. * બધું ભગવાનનું છે અને ભગવાનની ઇચ્છાથી થાય રર્હ્યુ છે એમ સમજી વર્તવું. ઉપાધિ રહિત થવા માટેનો આ કિમીયો છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors