મનને ટાળવું કઈ રીતે? * પરમાત્મામાં એને લીન કરીને. * એની મૂળ પ્રકૃતિ ભટકવાની છે તેને તેમ કરતાં રોકી ભગવતતત્વ સાથે તેને જોડવું. * સંસારના વિષયોનું તેની પાસે વિસ્મરણ કરાવવું.પરમાત્માનું સતત સ્મરણા કરાવવું. * કર્તાપણાના ભાવથી તેને અગળું કરવું. * ઇચ્છા અને સંતાપરૂપી હથિયાર એની પાસેથી લઈ લેવાં. * એ અસદ છે એવો નિશ્ચય કરી એના આશ્રયમાંથી મુકત થવું.
एक दिन राजा जनक ने महर्षि याज्ञवल्क्य से पूछा, ‘महात्मन्! बताइए कि एक व्यक्ति किस ज्योति से देखता है और काम लेता है?’ याज्ञवल्क्य ने कहा, ‘यह तो बिल्कुल बच्चों जैसी बात पूछी आपने महाराज। यह तो हर व्यक्ति जानता है कि मनुष्य सूर्य के प्रकाश में देखता है और उससे अपना काम चलता है।’ इस पर जनक बोले, ‘और जब सूर्य न हो तब?’ याज्ञवल्क्य बोले, ‘तब वह चंद्रमा की ज्योति से काम चलाता है।’ तभी जनक ने टोका, ‘और जब चन्द्रमा भी न हो तब।’ याज्ञवल्क्य ने जवाब […]
મન કયારે અશુધ્ધ બને છે? * એને કોઈને કોઈ પ્રકારની વળગણ ચીટકે છે ત્યારે. * એ કશાકમાં આસક્ત બને ઍ ટાઆઋઍ. મન કયારે વિક્ષિપ્ત બને છે? * વૃતિઓને અધીન બને છે ત્યારે. * એની ધારણાઓ ઊંધી વળૅ છે ત્યારે.
મનને ક્ષીણ કરવાના ઉપાયો કયાં? * પ્રકૃતિના મુળ તત્વોનો નાશ થતો નથી કારણકે બધા તત્વો અનાદિ છે. * મનના હા માથી લગામ લઈ લેવી. * મનથી અળગા થઈ જવું. * મનને અધ્ધર લટકાવી દેવું. * રાગ-દ્રેષનું અસ્તિત્વના રહેવું.કહો કે સકળ વૃતિઓનું પાતળા પડી જવું.
મનની વૃતિઓ કયાં તત્વોમાંથી ઉત્પન્ન થાય છે? * પતંજલિ મુનોએ પાંચ તત્વો દર્શાવ્યા છે. -પ્રમાણ ; તાર્કિક વિચારણા. -વિપર્ચય ઃ આવેગયુકત વિચારણા -વિકલ્પ ; કલ્પના. -નિદ્રા. -સ્મૃતિ
મનને કોણ બગાડે છે? * દશ્ય વુભાગ. * ષડરિપુઓ. -કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને મત્સર.
ભગવાન કોનો યોગક્ષેમ સંભાળે છે? * જે સર્વ કાર્યમાં ભગવાનને આગળા રાખે છે અને પોતે પાછળ રહે છે,ીટલે કે ભગવાનને મુખ્ય રખી પોતાનું કર્તાપણુ અથવા કર્તાભાવ છોડી દે છે. * ભગવાનની આજ્ઞાથી મારૂ અહી આગમન થયુ છે અને એમની ઈચ્છાનુસાર જ મેીરે ચાલવાનું છે.હુ પણાનો કે મારાપણાનો ભાવ કયારેય લાવવાનો નથી એવી સમજણ સાથે જે જીવે છે તેની સારસંભાળ ભગવાન લે છે માતાપિતાની આજ્ઞાનું પાલન કરનારની જવાબદારી માતાપિતા લે છે તેમ. * જે હ્રદયની સચ્ચાઈથી ભગવાનને પોતાનાં માતાપિતા માને છે તેની કાળજી ભગવાન લે છે. * જેની શરીર અને અદાર્થો […]
ભગવાનના માર્ગને વળગી રહેવા શું કરવું? *અંતઃકરણને ઈન્દ્રિયો સાથે ભળવા દેવું નહિ. *ભગવત સ્મરણ ાને નામ સ્મરણમાં દુબેલા રહેવું. *સંતોનો અને અનુભવી પુરૂષોનો નિરંતર સમાગમ કરવો. *ચિત્તને ભટકવા ના દેવું
ભગવાનની બેઠક કયાં છે? * ભકતના હ્રદયમાં
જીવનમાંશું ઢંકાયેલું રહે તે ઇષ્ટ? * ગુણ. * શુભ કર્મ અને વિશિષ્ટ શક્તિઓ.