ઉપાધીનું મુળ શું?સંશય અને વાદવિવાદનું મુળ કયું? *માન્યતા.
*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]