નૈનિતાલ-ઉત્તરાખંડ -ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

નૈનિતાલ-ઉત્તરાખંડ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે. ભારતીય પુરાણ કથાઓમાં પણ નૈનિતાલનો ઉલ્લેખ મળી આવે છે અત્રિ, પુલસ્ત્ય અને પુલાહ નામના ઋષિઓ આ સ્થળે આવ્યાં, જ્યારે શિવજી દેવીના ક્ષતિગ્રસ્ત શરીરના અંગો ને લઈ જતાં હતાં. જ્યાં સતીની આંખો (નયન) જયા પડી તે સ્થાન એ નૈનિતાલ અર્થાત આંખનુમ્ તલાવ. ૧૮૮૦માં નાશ પામેલ નૈના દેવી મંદિરને ફરી બાંધવામાં આવ્યું […]

સ્નો વેલી-કાશ્મીર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

સ્નો વેલી-કાશ્મીર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સ્નો વેલી, કાશ્મીર ભારતમાં શ્રેષ્ઠ કુદરતી સ્થળો વિશે વાત કરતી વખતે આપણે કાશ્મીરને કેવી રીતે અવગણી શકીએ? પૃથ્વી પરનું આ પ્રાકૃતિક સ્વર્ગ ભારતમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. કારાકોરમ રેન્જ અને પીર પંજાલ રેન્જ વચ્ચે ભવ્ય રીતે ફેલાયેલું, કાશ્મીર એક શાશ્વત સુંદર સ્થળ છે જેમાં ઘણી બધી વસ્તુઓ ઓફર કરવામાં આવે છે. ફરવા જવાથી લઈને તેની નૈસર્ગિક સુંદરતાની પ્રશંસા કરવા અને સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સુધી, ભારતમાં આ સ્થાન પ્રકૃતિની ગોદમાં ધૂમ મચાવવા માટે એક અંતિમ પસંદગી છે. કાશ્મીરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ […]

મનાલી-હિમાચલ પ્રદેશ -ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

મનાલી-હિમાચલ પ્રદેશ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.નાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે “મનુનું ઘર”. સ્કીઈઁગ, હાઈકીઁગ, પર્વતારોહણ, પૅરાગ્લાઈડીઁગ, તરાપાવિહાર (રાફ્ટીંગ), કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવા સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે.મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મંદિરો અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે. ૧૯૬૯માં બંધાયેલ અહીંનું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ […]

શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

શ્રીનગર-જમ્મુ-કાશ્મીર-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ જિલ્લા આવેલા છે. આ જિલ્લો કાશ્મીર ખીણની મધ્યમાં જેલમ નદીની બંને બાજુ પથરાયેલો છે.સરોવરો, નિર્મળ ઝરણાં, હરિયાળી વનરાજિ, ભવ્ય વૃક્ષો અને ઉન્નત ગિરિશૃંગોથી બનેલી મોતીમાળામાં મઢેલા પન્ના જેવું જણાય છે સિંધુની ખીણનું રક્ષણ કરતો હોય એવો 5,071 મીટરની ઊંચાઈ ધરાવતો હરમુખ પર્વત આ જિલ્લાની પૂર્વમાં આવેલો છે. દક્ષિણ તરફ આવેલા મહાદેવ પર્વત પરથી આખું શ્રીનગર શહેર નજરે પડે છે. ઉત્તર […]

શિલોંગ-મેઘાલય -ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

શિલોંગ-મેઘાલય -ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ “વાદળોનું નિવાસ” છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું ‘શિલોંગ પીક’ સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. ભારત દર વર્ષે પોતાનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજે છે? વિશ્વના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઇવેન્ટ માટે ઉમટી પડે છે.શિલોંગને પૂર્વના સ્કોટલેન્ડ તરીકે તેવુ ઉપનામ આપવામાં આવેલ છે શિલોંગ એ નિઃશંકપણે ભારતના […]

ખજ્જિયાર-હિમાચલ પ્રદેશ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

ખજ્જિયાર-હિમાચલ પ્રદેશ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો હિમાચલ પ્રદેશમાં ખજ્જિયારની મુલાકાત લેવી જ જોઈએ જે તમને સ્વિટ્ઝર્લેન્ડની યાદ અપાવે છે. તેને ભારતનુ ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહે છે ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ માત્ર તેની મનોહર સુંદરતા માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે ભારતના ટોપ 10 પ્રાકૃતિક સ્થળોની યાદીમાં સામેલ છે. બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરોના ખૂબસૂરત દૃશ્યો , ખજ્જિયાર તેના વિસ્તરેલા ઘાસના મેદાનો અને વિપુલ પ્રમાણમાં જંગલને કારણે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. ખજ્જિયારના મુખ્ય આકર્ષણોમાં કાલાટોપ વન્યજીવ અભયારણ્ય અને દાલ તળાવનો સમાવેશ થાય છે. જુલાઈ, 1992 ના રોજ, ખજ્જરને હિમાચલ પ્રદેશનું ‘મિની […]

નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો આ પ્રદેશ લદ્દાખ ખીણના ઉત્તરપૂર્વીય ભાગ પર આવેલ છે અને તેને ઘણીવાર ફૂલોની ખીણ તરીકે ઓળખવામાં આવે છે.લદ્દાખની નુબ્રા ખીણ બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ, બેક્ટ્રિયન ઊંટ અને છૂટાછવાયા બગીચાના ભવ્ય દૃશ્ય માટે જાણીતી છે નુબ્રા વેલી આ રણ વિસ્તારને પ્રેમથી ‘ધ લાસ્ટ શાંગરી-લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.લદ્દાખના શુષ્ક પર્વતોની વચ્ચે વસેલી નુબ્રા ખીણ જેટલી ઉબડખાબડ છે લદ્દાખ તેની અલૌકિક સુંદરતાને કારણે ભારતના તાજ તરીકે ઓળખાય છે. બોર્ડરના છેવાડે આવેલું આ જાદુઈ અને અન એક્સપ્લોર સ્થળ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં કોઈ કમી રાખશે નહિ.નુબ્રા […]

યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ મોસમ છે. જો કે અહીં એવી ઘણી જગ્યાઓ છે જે જોવા લાયક છે, પરંતુ એક જગ્યા એવી છે જેને જોયા વિના અહીંની સફર અધૂરી છે અને તે છે યુમથાંગ વેલી. જેને વેલી ઓફ ફ્લાવર્સ પણ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી જૂન સુધી આ ઘાટી ફૂલોથી ઢંકાયેલી રહે છે.સિક્કિમમાં એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમને સ્વર્ગ જેવું લાગે છે, જેનું નામ યુમથાંગ વેલી છે. સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 140 કિમી ઉત્તરમાં યુમથાંગ વેલી સ્થિત છે. જેને “વેલી ઓફ ફ્લાવર્સ” […]

ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમમાં ગુરુડોંગમાર તળાવ ચમકતા અને બર્ફીલા પાણી સાથે આકર્ષક નજારાઓ માટે પ્રખ્યાત છે તિસ્તા નદી જ્યાંથી ઉદભવે છે તે ગુરુડોંગમર તળાવ ખૂબ ઊંચાઈ પર આવેલુ તળાવ છે. તે કાંચનગ્યાઓ પર્વતની રેન્જમાં આવેલું છે. વાયકા મુજબ આ વિસ્તાર એક સમયે સૂકોભઠ હતો અને આ તળાવ આખું વર્ષ થીજેલુ રહેતુ હતુ. તમે આ તળાવની આજે મુલાકાત લો તો શિયાળામાં પણ તળાવનો એક નાનો હિસ્સો થીજ્યા વિનાનો રહે છે. આ એક મિસ્ટ્રી છે. લોકવાયકા મુજબ એક સમયે બૌદ્ધ ગુરુ પદ્મસંભવના ચરણનો સ્પર્શ આ તળાવને થયો હતો અને લોકોનું […]

લોનાર તળાવ-મહારાષ્ટ્ર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

લોનાર તળાવ-મહારાષ્ટ્ર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો પૃથ્વી પર તળાવ એ પાણીનો કુદરતી સંગ્રહ છે. જમીનની સપાટી પર ઊંડા ખાડા હોય ત્યાં તળાવ સર્જાય છે. તળાવમાં નદી કે ઝરણાનું પાણી સંગ્રહ થતું હોય છે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાર સરોવર અનોખું છે.લાખો વર્ષ પહેલા પૃથ્વી પર કોઈ મોટો અવકાશી પદાર્થ પડવાથી ઊંડો ખાડો પડયો. આ ખાડો ચોકસાઈપૂર્વક ગોળાકાર બનેલો અને આ તળાવ બન્યું. મહારાષ્ટ્રના બુલદાન જિલ્લામાં લોનાર સરોવર આવેલું છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમુદ્રની સપાટીથી 1200 મીટર ઉંચાઈ પર આવેલું લોનાર તળાવ ભારતનું ખારા પાણીનું છે.લોનાર સરોવરથી આશરે 700 મીટરને અંતરે આકાર અને લક્ષણોમાં […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors