જીવનમુકત કોને કહેવાય?
* જેની જીવન સંબંધેની ઉપાધી નષ્ટ થઈ ગઈ છે તે.
* જે જગતમાં સ્વાભાવિક રીતે રહે છે છતાં અંદરથી અલિપ્ત છે.
* જે અનેક વિકારો વચ્ચે નિર્વિકારી છે.
* જે સર્વ સ્થિતિમાં સમતા ધારણ કરે છે.
* જેનો કર્તાભાવ શમી ગયો છે.
* જે દ્રન્દ્રોથી પર છે
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....