પંચ પ્રાણ અને તેના કાર્યો કયાં?

*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]

ભગવત્શક્તિનો આશ્રય લીધા વિના જીવીએ તો શું થાય?

ભગવત્શક્તિનો આશ્રય લીધા વિના જીવીએ તો શું થાય? * કર્મમાં જડતા પ્રવેશે. * જ્ઞાનમાં અહંકાર જન્મે * ભક્તિમાં કામ જાગે અને * યોગમાં સિધ્ધિનો ભય ઉભો થાય.

યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ મોસમ છે. જો કે અહીં એવી ઘણી જગ્યાઓ છે જે જોવા લાયક છે, પરંતુ એક જગ્યા એવી છે જેને જોયા વિના અહીંની સફર અધૂરી છે અને તે છે યુમથાંગ વેલી. જેને વેલી ઓફ ફ્લાવર્સ પણ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી જૂન સુધી આ ઘાટી ફૂલોથી ઢંકાયેલી રહે છે.સિક્કિમમાં એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમને સ્વર્ગ જેવું લાગે છે, જેનું નામ યુમથાંગ વેલી છે. સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 140 કિમી ઉત્તરમાં યુમથાંગ વેલી સ્થિત છે. જેને “વેલી ઓફ ફ્લાવર્સ” […]

ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમમાં ગુરુડોંગમાર તળાવ ચમકતા અને બર્ફીલા પાણી સાથે આકર્ષક નજારાઓ માટે પ્રખ્યાત છે તિસ્તા નદી જ્યાંથી ઉદભવે છે તે ગુરુડોંગમર તળાવ ખૂબ ઊંચાઈ પર આવેલુ તળાવ છે. તે કાંચનગ્યાઓ પર્વતની રેન્જમાં આવેલું છે. વાયકા મુજબ આ વિસ્તાર એક સમયે સૂકોભઠ હતો અને આ તળાવ આખું વર્ષ થીજેલુ રહેતુ હતુ. તમે આ તળાવની આજે મુલાકાત લો તો શિયાળામાં પણ તળાવનો એક નાનો હિસ્સો થીજ્યા વિનાનો રહે છે. આ એક મિસ્ટ્રી છે. લોકવાયકા મુજબ એક સમયે બૌદ્ધ ગુરુ પદ્મસંભવના ચરણનો સ્પર્શ આ તળાવને થયો હતો અને લોકોનું […]

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ?

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ? * અંતપ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અથવા * અજ્ઞાનના પડળ ખસી જાય ત્યારે.

આમ જુવો તો અહીંયા કોઈ કોઈને કોઈની પડી નથી, બીજાના માટે તો શું,પોતાના માટે પણ એક ઘડી નથી. મશગુલ છે સહુ પોત પોતાની મસ્તીમાં મદમસ્ત થઈ, કોણ હસે છે,કોણ રડે છે એવી ફિકર કોઈ નડી નથી. સતત જાગતું રહે છે,સતત ધબકતું રહે છે આ શહેર, નિરાંતની એક પળ પણ હજુ ક્યાંય કોઈને જડી નથી. ત્રસ્ત છે,થોડી મસ્ત છે જિંદગી થોડી અસ્તવ્યસ્ત છે, શોધે છે સમાધાન સમસ્યાઓનું જેની કોઈ કડી નથી. ભૂખ્યા,નગ્ન બાળકો ને સરેઆમ લૂંટાતી આબરૂ વચ્ચે, હ્રદય દ્રાવક દૃશ્યો જોઈને પણ આંખ કોઈની રડી નથી. સાવ ગંધાતા, સડેલા વિચારો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors