ઉપાધિ કયારે ટળે ?

ઉપાધિ કયારે ટળે ? * નામ-રુપને વિચારના કેદ્રમાંથી બાદ કરે ત્યારે. * શરીર સહિત આ જગતમાં જે કાંઇ છે તે ભગવાનનું છે એવો નિશ્ચય થાય તો ઉપાધી ન થાય. * બધું ભગવાનનું છે અને ભગવાનની ઇચ્છાથી થાય રર્હ્યુ છે એમ સમજી વર્તવું. ઉપાધિ રહિત થવા માટેનો આ કિમીયો છે.

શેનું સ્મરણ રાખવું?

શેનું સ્મરણ રાખવું? *મુળ સ્વરુપનુ,હું કોણ છુ તેનુ. *સ્વભાવનું.

સૌથી શ્રેષ્ટ શોધ કઈ ?

સૌથી શ્રેષ્ટ શોધ કઈ ? * પરમ તત્વની. -પરમાત્માની ખરેખર શોધ કરવાની નથી,પણ પરમાત્માના ગુણધર્મ,સત્તા અને સ્મુતિનો નિત્ય-નિરંતર અનુભવ કરવાનો છે.આ અનુભવમાં સકલ અનુભવો સમાવિષ્ટ થઈ જાય છે. * હુ કોણ છુ અથવા પોતાપણૂ નક્કી કરવ માટેની શોધને પણ શ્રેષ્ટ શોધમાં સ્થાન આપી શકાય. જે શોધને બાહ્યજગત સાથે નહિ પણ આંતરસુષ્ટિના અસ્તિત્વ સાથે સંબંધ છે.

સર્વ રોગનો એક માત્ર ઇલાજ  ગળો

સર્વ રોગનો એક માત્ર ઇલાજ ગળો ગળોએક ઔષધી છે. આયુર્વેદમાં આના ઘણા નામોથી આળખાય છે. તેન અમૃતા, ગુડ્ડચ્ચી, છિન્નરુહા મુખ્ય છે. આ વેલ અમૃત સમાન ગુણકારી છે જેથી તેનું નામ અમૃતા પડ્યું છે. ગળોની વેલ જંગલો, ખેતર, પર્વત પર મળે છે. આ વેલ લીમડો અને આંબાનાં વૃક્ષની આસપાસ ફરે છે. જે ઝાડ પર આ વેલ ઉપર જાય છે તેના ગુણ પણ તેનામાં આવે છે. આ વેલમાં રોગપ્રતિકારક શક્તિ મોટા પ્રમાણમાં રહેલી છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે […]

પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં, લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા. સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં, ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટા છેડા. વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા. એ ઘર ગયું, ઘરનારી ગઈ, ગયાં ભજન ભેળા. ભાઈ ગયા, ભાઈબધું ગયા, ગયાં હેતના હેડા. નજરું ગઈ, નજાકત ગઈ, ગયાં એ નાદાન નેડા. વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવા? ભાન ગઈ પછી શાન ગઈ, વહમી આવી વેળા. કરમ કાઢ્યા, ધરમ કાઢ્યા,ખરા ‘દેવ’ ખદેડયા. બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરા […]

નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ભાવ ભરપૂર તને ભેટી પડે ને લાગે તું રમવા. પર્વતના પડખામાં નવચંદરી ચરતી. અડલાની આડશમાં પાડરી રે ભમતી. ગારાળા આંગણ પછી લાગશે શું ગમવા! નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. જનાવર જાજેરી ભોગવે જહાલી. મોરલા પણ જુવો રહ્યાં છે મહાલી. આ મોતી ચરંતા મોરલાના મોતી તું ગણવા. નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ગળા ગહન ને ફાડી નીકળે છે દોહરો. ડુંગરના ગાળાને ગોવાળ એક જોય’રયો. આવા પડઘાને હારબધ્ધ હલકારા ભણવા. નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ભગરી ભેસું ને ‘દેવ’ […]

ખજ્જિયાર-હિમાચલ પ્રદેશ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

ખજ્જિયાર-હિમાચલ પ્રદેશ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો હિમાચલ પ્રદેશમાં ખજ્જિયારની મુલાકાત લેવી જ જોઈએ જે તમને સ્વિટ્ઝર્લેન્ડની યાદ અપાવે છે. તેને ભારતનુ ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહે છે ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ માત્ર તેની મનોહર સુંદરતા માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે ભારતના ટોપ 10 પ્રાકૃતિક સ્થળોની યાદીમાં સામેલ છે. બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરોના ખૂબસૂરત દૃશ્યો , ખજ્જિયાર તેના વિસ્તરેલા ઘાસના મેદાનો અને વિપુલ પ્રમાણમાં જંગલને કારણે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. ખજ્જિયારના મુખ્ય આકર્ષણોમાં કાલાટોપ વન્યજીવ અભયારણ્ય અને દાલ તળાવનો સમાવેશ થાય છે. જુલાઈ, 1992 ના રોજ, ખજ્જરને હિમાચલ પ્રદેશનું ‘મિની […]

શ્રેષ્ઠ દીક્ષા કોને કહેવાય?

શ્રેષ્ઠ દીક્ષા કોને કહેવાય? *પોતાના પણાનો ભાવ છુટે તેને. *પરમાત્મા સાથે સંયોગ. *સાંસારિક પદાર્થો પરથી મન ઊઠાવી લઈ ભગવતતત્વમાં તેનો લય કરવાનો દઢ સંકલ્પ.

ઉપાધીનું મુળ શું?સંશય અને વાદવિવાદનું મુળ કયું? *માન્યતા.

નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો

નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો આ પ્રદેશ લદ્દાખ ખીણના ઉત્તરપૂર્વીય ભાગ પર આવેલ છે અને તેને ઘણીવાર ફૂલોની ખીણ તરીકે ઓળખવામાં આવે છે.લદ્દાખની નુબ્રા ખીણ બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ, બેક્ટ્રિયન ઊંટ અને છૂટાછવાયા બગીચાના ભવ્ય દૃશ્ય માટે જાણીતી છે નુબ્રા વેલી આ રણ વિસ્તારને પ્રેમથી ‘ધ લાસ્ટ શાંગરી-લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.લદ્દાખના શુષ્ક પર્વતોની વચ્ચે વસેલી નુબ્રા ખીણ જેટલી ઉબડખાબડ છે લદ્દાખ તેની અલૌકિક સુંદરતાને કારણે ભારતના તાજ તરીકે ઓળખાય છે. બોર્ડરના છેવાડે આવેલું આ જાદુઈ અને અન એક્સપ્લોર સ્થળ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં કોઈ કમી રાખશે નહિ.નુબ્રા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors