આસ્થા અને વિસ્વાસમાં તફાવત શું ? * આસ્થા એટલે અપુર્વ શ્રધ્ધા.શ્રધ્ધામાં પુજયભાવ છે,વિશ્વાસમાં સમભાવ છે. * આસ્થા આપણી અંદરથી જન્મે છે.અનુભવ સાથે સીધો સંબંધ છે. * વિશ્વાસ આપણને અન્યમાથી પ્રાપ્ત થાય છે. * આસ્થા આંતરિક જીવન સાથે અને વિશ્વાસ બાહ્ય જીવન સાથે સંબંધિત છે.