મનુષ્યમની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? * ત્રુષ્ણા. * લોભવ્રુતિ. * સંગ્રહવ્રુતિ. * કીર્તિની લાલસા. * અસંતોષીનો સહવાસ. * મહત્વકાંક્ષા.* અહંકાર..

સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?. * સ્વાનુભવ * સાચી સમજદારી. * એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. * એને કરેલું તપ અથવા એની સાધના. * આચરેલો ધર્મ. * આપેલું દાન. * જીવનમાં વણાયેલું સત્ય. * એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.

મનુષ્યને સૌથી વધુ બોજો શેનો લાગે છે ? * તેણે આચરેલા પાપનો.

છેલ્લામાં છેલ્લુ આવરણ કયુ? * સુક્ષ્મ અહંકાર.

મનુષ્ય શરીરનું એક મોટું આવરણ કયું? *રુચિ. -જીવ ગમતા ભણી જ ખેચાય છે તે ન થવા દેવું જોઈએ. ગમાઆણગમાથી અલગ થઈ જવું એ અતિ મહત્વનું છે

આપણી શક્તિઓ કયારે ઢીલી ન પડે ? * વ્યવસ્થિત ગતિ હોય તો. * પરિસ્થિતિનો બરાબર ખ્યાલ હોય તો. * સમજણપુર્વક કરતા હોય તો. * દઢ મનોબળ હોય તો. * અન્યનું હિત કરવાનો ભાવ હોય તો.

જીવંતપણુ એટલે શું ? * સ્વતંત્રતા;નિરાવલંબન. * ચેતનાનો વધુમાં વધુ આવિષ્કાર.

ભકતનું ભગવાન સાથેનું જોડાણ કેવું હોવું જોઇએ? * રેલવેન ડબ્બાનું એંજિન સાથે મજબુત જોડાણ હોય છે!અંકોડા ભરાવેલા હોય અને સાંકળ પણ હોય. એકદમ પાકું જોડાણ. ગમે તેટલા આંચકા લાગે તો પણ ડબ્બો ન પડે. આવું પાકું જોડાણ હોવું જોઇએ.

વિવેકરહિત મનુષ્ય કોને કહેવાય ? * જેને નિત્ય અને નશ્વરનો વિવેક નથી તેને. * અવિચારી મનુષ્યને. * જે સાંસારિક બાબતોમાં જ ડુબેલો રહે તેને. * જે આસુરી વ્રુતિઓને આશ્રય લે તેને. * જે અધમ અને ન કરવાનાં કર્મ કરે તેને.

મનુષ્યને ફસાવનારું કોણ ? * ઇન્ટ્રિયોની વિષયજાળ. * દેહને અનુસરનારું મન. * અનિયંત્રિત અને મલિન મન . * અણસમજથી ઉત્પન્ન થયેલી માન્યતા.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors