| નં. | વ્યકિત | તેમના કાર્યો |
| ૧. | ગાંધીજી | અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી |
| ૨. | અલિભાઇઓ | ખિલાફત આંદોલન ચલાવ્યું |
| ૩. | અશોક મહેતા | પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી |
| ૪. | એની બેસન્ટ | થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં |
| ૫. | એ.ઓ. હ્યુમ | ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી |
| ૬. | ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર | વિધવા પુનર્લગ્નની હિમાયત કરી |
| ૭. | કનૈયાલાલ મુનશી | ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી |
| ૮. | ડૉ. કેશવ બ. હેડગેવાર | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી |
| ૯. | ગોપાળકૃષ્ણ ગોખલે | સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી |
| ૧૦. | ભિક્ષુ અખંડઆનંદ | ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી |
| ૧૧. | જયપ્રકાશ નારાયણ | ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો |
| ૧૨. | જવાહરલાલ નેહરુ | બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી |
| ૧૩. | જીવરાજ મહેતા | ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો |
| ૧૪. | જે.બી. કૃપલાની | પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી |
| ૧૫. | જસ્ટિસ રાનડે | પ્રાર્થના સમાજની સ્થાપના કરી |
| ૧૬. | ઠક્કર બાપા | હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા |
| ૧૭. | જનરલ ડાયર | અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી |
| ૧૮. | ડૉ. આંબેડકર | ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું |
| ૧૯. | જે.આર.ડી. તાતા | ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી |
| ૨૦. | ડૉ. હાર્ડિકર | કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી |
| ૨૧. | શેરપા તેનસિંગ | માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય |
| ૨૨. | દયાનંદ સરસ્વતી | આર્યસમાજની સ્થાપના કરી |
| ૨૩. | ઘોંડો કેશવ કર્વે | ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી |
| ૨૪. | ગુલઝારીલાલ નંદા | સદાચાર સમિતિની સ્થાપના કરી |
| ૨૫. | પોટ્ટી રામુલ્લુ | આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર |
| ૨૬. | ફાર્બસ સાહેબ | ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી |
| ૨૭. | ભુલાભાઇ દેસાઇ | લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ |
| ૨૮. | મદનમોહન માલવિયા | હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી |
| ૨૯. | મહંમદ અલી ઝીણા | અલગ પાકિસ્તાનની માગણી કરી |
| ૩૦. | મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ | દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર |
| ૩૧. | મોર્લે મિન્ટો | લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી |
| ૩૨. | માસ્ટર તારાસિંગ | અકાલી દળની સ્થાપના કરી |
| ૩૩. | રવીન્દ્રનાથ ટાગોર | શાંતિનિકેતનની સ્થાપના કરી |
| ૩૪. | રાજા રામમોહનરાય | બ્રહ્મોસમાજની સ્થાપના કરી |
| ૩૫. | રાધાનાથ સિકદાર | માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી |
| ૩૬. | વિનોબા ભાવે | ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી |
| ૩૭. | લૉર્ડ કર્ઝન | બંયાળના ભાગલા પાડયા |
| ૩૮. | લૉર્ડ રિપન | ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી |
| ૩૯. | લૉર્ડ ડેલહાઉસી | ભારતમાં રેલવેની શરૂઆત કરાવી |
| ૪૦. | લૉર્ડ મેકોલ | ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી |
| ૪૧. | લોકમાન્ય ટિકળ | બંગભંગની ચળવળ કરાવી |
| ૪૨. | સર સૈયદ એહમદ | મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી |
| ૪૩. | સરદાર વલ્લભભાઇ પટેલ | બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું |
| ૪૪. | સાને ગુરુજી | આંતરભારતીની સ્થાપના કરી |
| ૪૫. | વીર સાવરકર | હિન્દુ મહાસભાની સ્થાપના કરી |
| ૪૬. | સુભાષચંદ્ર બોઝ | આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી |
| ૪૭. | સ્વામી વિદ્યાનંદજી | અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી |
| ૪૮. | સ્વામી વિવેકાનંદ | રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી |
| ૪૯. | શામળદાસ ગાંધી | આરઝી હકૂમતની સ્થાપના કરી |
| ૫૦. | શ્યામપ્રસાદ મુખરજી | જનસંઘની સ્થાપના કરી |
| ૫૧. | માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) | વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી |
| ૫૨. | અરવિંદ ઘોષ | પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી |
| ૫૩. | એમ.એન. રૉય | રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી |
| ૫૪. | શ્યામજી કૃષ્ણ વર્મા | ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી |
| ૫૫. | ડૉ. જગદીશચંદ્ર બોઝ | વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ |
| ૫૬. | રામમનોહર લોહિયા | પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી |
| ૫૭. | ઇન્દુલાલ યાજ્ઞિક | ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી |
| ૫૮. | ડૉ. વિક્રમ સારાભાઇ | ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી |
| ૫૯. | ખાન અબ્દુલ ગફારખાન | અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી |
| ૬૦. | શંકરાચાર્ય | હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો |
| ૬૧. | ડૉ. રવીન્દ્ર દવે | લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી |